Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

Share

શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે શાન્તીયાગ્ન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ તથા સૃષ્ટિની રચના કરનાર ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે મકતમપુર મોટા મહારુઉદ્ર મંદિર ખાતે આરતી, શાંતિયજ્ઞ, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યા હતા.

Advertisement

મકતમપુર ભરૂચના સમસ્ત મિસ્ત્રી પરિવારના હોદ્દેદારો સહીત પરિવારજનો શ્રદ્ધાભેર આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.


Share

Related posts

વડોદરા : શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ઉછડ ગામેથી સગીર બાળાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ઝડપી પાડતી ભરૂચ પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડાનાં બરડી ગામે વિજ સબ સ્ટેશનનાં કોપર ચોરીના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat
error: Content is protected !!