Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન પર અજાણ્યા આધેડનું કુદરતી બીમારીથી મૃત્યુ.

Share

ભરૂચ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા આધેડનું કોઈ પણ બીમારીને કારણે મોત નિપજવા પામ્યું હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગતરોજ રોજ એક અજાણ્યો ઉ. વ. ૫૦ ના આશરાનો અજાણ્યો ઇસમ ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે પ્લેટકોમ નંબર ૨/૩ પર કોઈ પણ કદરતી બીમારીને કારણે મરણ પામ્યો હતો. રેલવે પોલીસને બનાવની જાણ થતા હેડ કોન્સ્ટેબલ સંગીતસિંહ અમરસિંહ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકનાં વારસોએ ભરૂચ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ..પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

વડોદરાની M.S યુનિવર્સિટીમાં ફરી એકવાર પઠાણ ગેંગ સક્રિય, મારપીટ અને છેડતીની બનાવો વધ્યા

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!