Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન પર અજાણ્યા આધેડનું કુદરતી બીમારીથી મૃત્યુ.

Share

ભરૂચ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા આધેડનું કોઈ પણ બીમારીને કારણે મોત નિપજવા પામ્યું હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગતરોજ રોજ એક અજાણ્યો ઉ. વ. ૫૦ ના આશરાનો અજાણ્યો ઇસમ ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે પ્લેટકોમ નંબર ૨/૩ પર કોઈ પણ કદરતી બીમારીને કારણે મરણ પામ્યો હતો. રેલવે પોલીસને બનાવની જાણ થતા હેડ કોન્સ્ટેબલ સંગીતસિંહ અમરસિંહ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકનાં વારસોએ ભરૂચ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ..પાલેજ

Advertisement

Share

Related posts

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામને બારડોલી સુગર ફેકટરીની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ નગરના ગાંધી બજારના વેપારીઓ વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે…

ProudOfGujarat

ભરૂચથી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!