Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

Share

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

-રાવણ ના લીધે લંકા નો નાશ થયો એ રીતે રૂપાલા ના લીધે ભાજપ નો નાશ થવા જઈ રહ્યો છૅ, ક્ષત્રરાણી

Advertisement

હાલ લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, ગુજરાત ભર માં રાજકીય મહિલા તેની ચરમસીમા એ છૅ, તે બધા વચ્ચે રાજપૂત સમાજ પર ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાયો ચઢાવી છૅ,

આજ રોજ ભરૂચ ના રાજપૂત છાત્રાલય ખાતે રૂપાલા ના વિરોધ માં ક્ષત્રિય સમાજ ની બહેનો એ પોતાના પ્રતીક ઉપવાસ ની શરૂઆત કરી હતી, રૂપાલા હટાવો,સ્વમાન બચાઑ ના સૂત્ર સાથે અસ્મિતા રક્ષણ આંદોલન થકી રાજપૂત મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા,

પ્રતીક ઉપવાસ પર બેસેલ રાજપૂત મહિલાઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આગામી ચૂંટણી ના મતદાન સુધી તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર છૅ,સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જેમ રાવણના લીધે લંકા નો નાશ થયો તેમ રૂપાલા ના લીધે ભાજપ નો નાશ થવા જઈ રહ્યો છૅ તેમ જણાવ્યું હ


Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત અંકલેશ્વર ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સેવાસદન ખાતે લીંબડી ધારાસભ્યના અધ્યક્ષસ્થાને 75 માં સ્વાતંત્ર્ય દિવસ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!