Proud of Gujarat
bharuchCultureEducationEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના વાંકલ પંચવટી હોલમાં ફ્રી આર્યુવેદીક કેમ્પ યોજાયો

Share

વાંકલ ::માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પી.પી.સવાણી આર્યુવેદીક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક આર્યુવેદીક નિદાન તથા ચિકિત્સા કેમ્પ યોજાયો આ કેમ્પમાં પાચનતંત્ર,મળમાર્ગ,શ્વશનતંત્ર,ચામડી ના રોગો, સાંધા,જ્ઞાનતંતુ, સ્ત્રી રોગો, બાળકોના રોગો,લાઈફ સ્ટાઇલ ડીસ ઓર્ડર, વાળના રોગોની સારવાર માટે નો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ત્રણ દિવસ ની દવાઓ મફત આપવામાં આવી હતી. 60થી વધુ દાદીઓએ ફ્રી સારવાર કેમ્પનો લાભ લીધો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા, અશોક વણકર, પ્રિતેશ ચૌધરી ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરાયું હતું.

Advertisement

Share

Related posts

બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ અને ફિલ્મ મેકર રાજ કૌશલનું હાર્ટ-અટેકથી અવસાન.

ProudOfGujarat

આજે આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ, સરકાર આગામી 5 વર્ષમાં દરિયાઈ કલ્પવૃક્ષો વધારશે

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!