વાંકલ ::માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પી.પી.સવાણી આર્યુવેદીક કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક આર્યુવેદીક નિદાન તથા ચિકિત્સા કેમ્પ યોજાયો આ કેમ્પમાં પાચનતંત્ર,મળમાર્ગ,શ્વશનતંત્ર,ચામડી ના રોગો, સાંધા,જ્ઞાનતંતુ, સ્ત્રી રોગો, બાળકોના રોગો,લાઈફ સ્ટાઇલ ડીસ ઓર્ડર, વાળના રોગોની સારવાર માટે નો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ત્રણ દિવસ ની દવાઓ મફત આપવામાં આવી હતી. 60થી વધુ દાદીઓએ ફ્રી સારવાર કેમ્પનો લાભ લીધો હતો. ડો. યુવરાજસિંહ સોનારીયા, અશોક વણકર, પ્રિતેશ ચૌધરી ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરાયું હતું.
Advertisement
