Proud of Gujarat
bharuchBusinessCultureEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની રીજેન્સ કંપની દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક લેવાયાં

Share

ભરૂચ

રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાતના આધારે ૨ વર્ષોમાં બેન્ચીઝ આપવામાં આવી હતી.

Advertisement

 

છેલ્લા બે વર્ષથી આ કંપની સીએસઆર અંતર્ગત સરસ્યાને સહયોગ કરી રહેલ છે. હિતેષભાઈ પટેલ (એચ.આર.હેડ) તથા ભાવેશભાઈ સતાની (ભોડ-ઈએચએસ) સંસ્થાની મુલાકાત દરમ્યાન જણાવ્યુ હતુ કે, તેઓને સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પવત્ન કરવાનું મન થાય છે. ગુજરાતના દરેક જિલ્લાઓના અંતરીયાળ ગામડાઓમાંથી આવેલા મનોદિવ્યાંગ ભાળકોને ઉત્તમ તમામ સુવિયાઓ અહીં નિ:શુલ્ક રીતે પુરી પાડવામાં આવે છે. બાળકોના મહેરા પર આનંદના ઓડકાર ઝળકતા દેખાય છે તે જોઈને અમોને સંતોષ થાય છે. સંસ્થા પરિવારે કંપનીનો આભાર વ્યકત કર્યો હતો.


Share

Related posts

રાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઇસમનું વીજ કરંટથી ઘટના સ્થળે મોત

ProudOfGujarat

ભરૂચના બાયપાસ રોડ પર ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય..

ProudOfGujarat

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!