Proud of Gujarat
bharuchBusinessCultureEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની રીજેન્સ કંપની દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક લેવાયાં

Share

ભરૂચ

રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાતના આધારે ૨ વર્ષોમાં બેન્ચીઝ આપવામાં આવી હતી.

Advertisement

 

છેલ્લા બે વર્ષથી આ કંપની સીએસઆર અંતર્ગત સરસ્યાને સહયોગ કરી રહેલ છે. હિતેષભાઈ પટેલ (એચ.આર.હેડ) તથા ભાવેશભાઈ સતાની (ભોડ-ઈએચએસ) સંસ્થાની મુલાકાત દરમ્યાન જણાવ્યુ હતુ કે, તેઓને સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પવત્ન કરવાનું મન થાય છે. ગુજરાતના દરેક જિલ્લાઓના અંતરીયાળ ગામડાઓમાંથી આવેલા મનોદિવ્યાંગ ભાળકોને ઉત્તમ તમામ સુવિયાઓ અહીં નિ:શુલ્ક રીતે પુરી પાડવામાં આવે છે. બાળકોના મહેરા પર આનંદના ઓડકાર ઝળકતા દેખાય છે તે જોઈને અમોને સંતોષ થાય છે. સંસ્થા પરિવારે કંપનીનો આભાર વ્યકત કર્યો હતો.


Share

Related posts

રાજપીપળા પતંગ બજારમાં વન વિભાગ પોલીસ વિભાગ અને પશુ વિભાગનું સંયુકત ચેકીંગથી વેપારીઓમાં ફફડાટ.

ProudOfGujarat

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં પ્રથમ નોરતે જ મેઘરાજાનું આગમન, પવન સાથે ધોધમાર વરસાદ

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!