Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ

Share

શિબિરમાં 800 થી વધારે બહેનોએ આ શિબિર નો લાભ લીધો
ભરૂચ.
 ભરૂચ તાલુકાના નિકોરા ગામે મા નર્મદા નદીના કિનારે આનંદીમાં  ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં 800 દિકરીબાવો એ શિબિર નો લાભ લીધો હતો.
ભારતવર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોખરે છે રાજપુતો તેમના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનનો  આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે  રાજપુત સમાજ ની દિકરીબા તેવો નું  જીવન ઘર સુખી જીવન ઘડતરના ઉમદા હેતુથી આજરોજ નીકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીબાઓ માટે એક દિવસીય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે મેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજન આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉંદા હેતુથી આજરોજ નિકોરા  ધ્યાની ધામ આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં 800 થી વધુ દીકરીબાઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ  કરી હતી આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
દીકરીઓનું ઉજ્જવર ભવિષ્ય માટે  સંસ્કારનું નાની ઉંમરમાં દીકરીબા ને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી તકલીફો નો સામનો કરી શકે તથા સાસરીયામાં પણ તે  સંયુક્ત કુટુંબમાં રહે બધા

Share

Related posts

“गोल्ड” में 200 असली हॉकी खिलाड़ी खेलेंगे हॉकी का खेल!

ProudOfGujarat

વર્લ્ડ હાર્ટ ડે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે લોકોને સીપીઆર કેવી રીતે સંચાલિત કરવું તે શીખવવા માટે પ્રોત્સાહિત કરતી આકર્ષક કેમ્પેઈન શરૂ કરી.

ProudOfGujarat

ભરૂચ : સબજેલ પાસે આવેલ ખુલ્લા મેદાનની સુકી ઘાસમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!