Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

Share

વાંકલ::

કાલાવડ(મોટીફળી) ના યુવાનો એ ટકાવી રાખી ઘેર પ્રથા. માંગરોળ તાલુકાના કાલાવડ ગામના યુવાનો દર વર્ષે ઘેર બાંધે છે. વિવિધ ગામોમાં ઘરે ઘરે જઈ ગરબા રમે છે. વડવાઓની માન્યતા પ્રમાણે ઘેર ધારણ કરનાર વ્યક્તિને માતાજી નું નામ સ્મરણ કરીને જુવારના દાણા કેડે કંદોરા માં બાંધી દેવામાં આવે છે. જેનાથી કોઈની બૂરી નજર લાગતી નથી. ઘેરૈયા ને ઘરમાં ગરબા ગાવા થી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવી માન્યતા છે. ઘેર પ્રથા લુપ્ત થવાને આરે છે.મોટીફળી ગામના યુવાનો એ ઘેર પ્રથા ટકાવી રાખી છે. નવ દીવસ સુધી ગામેગામ ફરીને માતાજી ગરબા ગુમશે.શેરી મહોલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી પ્રજાને વેઠવી પડશે હાલાકીઓ, પાણીથી લઇ લાઈટ જેવી સેવાઓ રહેશે બંધ.

ProudOfGujarat

માંગરોળ સ્ટેશન પાછળ વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!