Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

Share

વાંકલ::

કાલાવડ(મોટીફળી) ના યુવાનો એ ટકાવી રાખી ઘેર પ્રથા. માંગરોળ તાલુકાના કાલાવડ ગામના યુવાનો દર વર્ષે ઘેર બાંધે છે. વિવિધ ગામોમાં ઘરે ઘરે જઈ ગરબા રમે છે. વડવાઓની માન્યતા પ્રમાણે ઘેર ધારણ કરનાર વ્યક્તિને માતાજી નું નામ સ્મરણ કરીને જુવારના દાણા કેડે કંદોરા માં બાંધી દેવામાં આવે છે. જેનાથી કોઈની બૂરી નજર લાગતી નથી. ઘેરૈયા ને ઘરમાં ગરબા ગાવા થી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવી માન્યતા છે. ઘેર પ્રથા લુપ્ત થવાને આરે છે.મોટીફળી ગામના યુવાનો એ ઘેર પ્રથા ટકાવી રાખી છે. નવ દીવસ સુધી ગામેગામ ફરીને માતાજી ગરબા ગુમશે.શેરી મહોલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચની જીએસટી કચેરી ખાતે આજે ધી ભરૂચ ડીસ્ટ્રીક ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર દ્વારા ટેકસ ભરવામાં પડતી મુશ્કેલી અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ProudOfGujarat

યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર તરફ રવાના.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ની જયાબેન મોદી હોસ્પિટલમાં સૌપ્રથમવાર કીકી પર્ત્યારોપણ (corneal transplant surgery) નુ ઑપરેશન તા 21 /7/18 ના રોજ કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા 28/7/18 જી સી નાહર रोटरी આઈ બેન્ક નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!