Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૌડાએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ દૂર કર્યું સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં કાર્યવાહી હાથ ધરાઈ

Share

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટ પર કરવામાં આવ્યું હતું.આ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ નામના વ્યક્તિ દ્વારા બૌડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ બૌડા દ્વારા દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતીનોટિસ આપ્યા છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતાં, આજે બૌડાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી: એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે

ProudOfGujarat

એક દ્રશ્ય કેવી રીતે કલ્પના અને રજૂ કરવામાં આવે છે તે વાસ્તવિક ફરક પાડે છે’: જ્યોર્જિયા એન્ડ્રિયાની સિનેમામાં મહિલાઓના ચિત્રણ પર ખુલીને વાત કરે છે

ProudOfGujarat

રાજ્યના રમત ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય વિજેતા બનેલી ગુજરાત વોલીબોલ ગર્લ્સ ટીમનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!