Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

Share

ભરૂચ

ભરૂચ તાલુકાના નબીપુર ગામે રહેતા રતીલાલ ચતુરભાઈ વસાવા રાત્રીના રામયે તેમના સંબંધીને ત્યાં ભજન જોવા માટે ગયો હતો. જ્યાંથી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તે ઘરે પરત આવવા નિકળ્યો હતો. તે વેળાં દોઢેક વાગ્યાના અરસામાં માંચ પાટીયા નજીક આવેલી આનંદ હોટલથી થોડેક દૂર નબીપુર તરફ આવતાં વડોદરાથી ભરૂચ જવાના રોડ પર એક શખ્સ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડયું હતું ઘટના અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કરાર વાહન ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Advertisement

Share

Related posts

માંગરોળ આરોગ્ય કચેરીમાં કોરોના રોગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયાના ચમારીયા ગામમાંથી વૃક્ષ પર લટકતા યુવાનની લાશ મળી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!