Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

Share

ભરૂચ જીલ્લાના પ્રખર સ્વંત્રત સેનાની સ્પીડ અને અગ્રણી પત્રકાર હિંમતલાલ ગાંધીને જે તે સમયે ચોક્કસ હેતુઓ અને શરતોના આધારે જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ હેતુઓની જાળવણી ન થતા અને હેતુ ભંગ થતા કલેકટરશ્રી એ આ જગ્યા ખાલસા કરવાનું હુકમ કરેલ છે.

કેટલાક વર્ષો પહેલા સ્વાત્રંત સેનાની અને પ્રખર પત્રકાર હિમતલાલ ગાંધીને રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે જગ્યા ફાળવવામાં આવી હતી આ જગ્યા કેટલાક હેતુઓ અને શરતોને આધીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ હેતુઓનું પાલન ન થતા અને શરતોનો ભંગ થતા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાબતે ભરૂચ જીલ્લા કલેકટરએ ખાલસા કરવાનો હુકમ કરેલ…

Advertisement

Share

Related posts

ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો…

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

ડભોઇ પાસેથી મહારાષ્ટ્ર કતલ ખાને લઈ જતો 15 ભેંસો ભરેલો ટેમ્પો ફૂલવાડી પાસેથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!