Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વાલીયા તાલુકાના તુણા ગામે ઘરના ગાળામાં બાંધેલી વાછરડીનું દીપડાએ શિકાર કરતાં ગ્રામજનો ભયભીત બન્યા છે.

Share

 

વાલીયા તાલુકાના તુણા ગામ રહેતા યોગેન્દ્ર સિંહ રાણા ખેતી સાથે પશુપાલન કરે છે. જેવો ગતરોજ વહેલી સવારે પોતાના ઘરના ગાળામાં ગાયની વાછરડી બાંધી હતી તે વેળા સવારના સુમારે પીપરાળી વાછરડીનો શિકાર કરી ઘસડી જઈ ઉપાડી ગયું હતું. પશુપાલન કે ભારે શોધખોળ કરતાં કીમ નદીની બાજુમાં થી વાછરડીનો શિકાર કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પશુપાલન નેત્રંગ વનવિભાગને જાણ કરી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી વાલિયા પંથકમાં અવારનવાર દિપડાએ દેખાદેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેને પગલે લોકો અને ખેડુતો પર દીપડાની હુમલાઓની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે તુણા ગામમાં દીપડાએ વાછરડીનું શિકાર કર્યો હોવાથી ગ્રામજનો ભયભીત બન્યા છે.

Advertisement


Share

Related posts

અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

ProudOfGujarat

સુરત : કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો.

ProudOfGujarat

સુરત : બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કાવતરું: બોગસ બિલિંગના રૂપિયાથી નવા પ્રોજેક્ટો શરૂ કરાયાની શંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!