Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

Share

વાગરા તલુકાના રહિયાદ ગામે રહેતા જમીન વિહોણા ખેડુતો ધ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આજથી નવ વર્ષ પૂર્વે ઉધોગોમાટે તેઓની જમીન સંપાદન કરવામાં આવી હતી. છતા આજ દિન સુધી ખેડુત પરિવારજના લોકોને નોકરી આપવામાં આવી નથી. આ ઉપરાંત જી.એન.એફ.સી ના રહીયાદ પ્લાનટમાં ફરજ બજવતા લેન્ડ લુર્ઝરસ કર્મચારીઓ અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જી.એન.એફ.સી કંપની લેન્ડ લુર્ઝર્સ ના વારસાદારોની ભરતી ન કરતી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવેતો તારીખ ૯ એપ્રિલથી રસ્તા રોકો આંદોલનો ની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Advertisement

Share

Related posts

પાકિસ્તાને મોદી સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો : ઇમરાનનો નંબર પેગાસસ યાદીમાં.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૩૦૫ મિ.મિ વરસાદ નોંધાયો : તિલકવાડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ.

ProudOfGujarat

સાગબારા સહિત પૂર્વ પટ્ટાના આદિજાતિ વિસ્તારોમાં જાતિ દાખલા મેળવવામાં ભારે તકલીફ — તાત્કાલિક તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!