Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

Share

 

આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને એક્રોસીતી એક્ટ ૧૯૮૯ નાં કાયદામાં જે ચુકાળો આપ્યો છે. તેને અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ ચુકાદાને કારણે એક્રોસીતી એકતામાં કરેલ જોગવાઈ ઓને અમલ થઇ શકાશે નહિ અને તેથી દલિતોમનાં હિતો જોખમમાં મુક્યા છે. જે અંગે ફરી સંશોધન કરવા અંગે આવેદન પત્રમાં અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ઇલાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

ProudOfGujarat

ગોધરા મેડીકલ એસોસીએશને સરકારની મેડીકલ ક્ષેત્રની વિરુધ્ધની નીતીઓ અંગે આવેદનત્ર આપ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!