Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

Share

ભરૂચનગરના શક્તિનાથ વિસ્તારમા આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સવારે ૧૦  થી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.ભારતીય જનતા પાર્ટી ના સાંસદે એમ જણાવ્યુ હતુ કે વિરોધ પક્ષ ધ્વારા સાંસદની કામગીરીમા વિક્ષેપ નાખવામા આવે છે. જેના પગલે આ ધરણા કાર્યક્રમ નુ આયોજન રાષ્ટ્રીય સ્તરે કરાવામા આવ્યુ છે. ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશભટ્ટ, તેમજ જિલ્લાના ધારા સભ્યો, હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજ્યની આ 5 નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા, મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

ProudOfGujarat

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આજે મૂળ નિવાસી સંધ અને જમીયતે ઉલ્મા એ હિન્દ દ્વારા દેશનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!