Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની બાજુ માં તૈયાર થતા નવા બ્રિજ ની કામગીરી માં વેલ્ડીંગ ની કામગીરી કરતા શખ્સ ને કરંટ લાગતા મોત થયું હતું…….

Share

                                  
     બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર તૈયાર થી રહેલા નવા બ્રિજ ની વેલ્ડીંગ કામગીરી કરવા માટે આવેલા મહેસાણા ખાતે ના સાંતુ સના ગામ ખાતે ના રહેવાસી રણછોડ ભાઈ પ્રજાપતિ નાઓને કામગીરી વેરા કરંટ લાગતા તેઓ નું મોત થયું હતું……….
બનાવ અંગે ની જાણ પોલીસ ને થતા પોલીસે મૃતક ની લાશ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી ……..

Share

Related posts

આદિવાસીઓને ન્યાય આપવા “સાચા આદિવાસી બચાવો સમિતિ” દ્વારા ધરણા પ્રદર્શન કરી આંદોલન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

ProudOfGujarat

નર્મદામાં પ્રદુષણ અટકાવવા બાઇક દ્વારા જાગૃતિ બાઇક યાત્રાનું ઝઘડીયા તાલુકામાં સ્વાગત.કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!