Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

Share

જામનગરના એડવોકેટ કીરીટ જોશીની નિર્મમ હત્યાના વિરોધમા અંકલેશ્વર ના તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી સળગા રહ્યા હતા. તાજેતરમા જ કેટલાક હત્યારાઓએ અંગત અદાવતને લઈ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત બાર એસોશિયેશન તેમજ વકીલ મંડળમા પડયા છે. આ સંદર્ભે સોમવારે અંકલેશ્વર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહી થી સળગા રહ્યા હતા. અને  વિરોધ પ્રદર્શન કરી હત્યારાઓ સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

કેમાતુર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર બે યુવાન પૈકી એકનું મોત, બીજો ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!