Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

Share

જામનગરના એડવોકેટ કીરીટ જોશીની નિર્મમ હત્યાના વિરોધમા અંકલેશ્વર ના તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી સળગા રહ્યા હતા. તાજેતરમા જ કેટલાક હત્યારાઓએ અંગત અદાવતને લઈ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત બાર એસોશિયેશન તેમજ વકીલ મંડળમા પડયા છે. આ સંદર્ભે સોમવારે અંકલેશ્વર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહી થી સળગા રહ્યા હતા. અને  વિરોધ પ્રદર્શન કરી હત્યારાઓ સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે તાલુકા પંચાયતનાં સદસ્યનાં પુત્રનાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝળક્યા.

ProudOfGujarat

ભરૂચમાં સ્વચ્છતા જાગૃતિ માટે ‘પ્લોગ રન’ યોજાઈ : માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 જેટલા લોકો દોડ્યા-ચાલ્યા, રસ્તામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!