Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં પાસે જીલ્લા કોંગ્રેસે કર્ણાટક માં અલોકતાંત્રિક રીતે ભાજપ દ્વારા સરકાર બનાવવા ના પગલે વિરોધ પ્રદશન કરાયું હતું..

Share

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં પાસે જીલ્લા કોંગ્રેસે કર્ણાટક માં અલોકતાંત્રિક રીતે ભાજપ દ્વારા સરકાર બનાવવા ના પગલે વિરોધ પ્રદશન કરાયું હતું..
તાજેતરમાજ દક્ષિણ ભારત માં આવેલ કર્ણાટક માં રસાકસી ભર્યા માહોલ વચ્ચે વિધાનસભા ની ચૂંટણીઓ યોજવામાં આવી હતી…..જેમાં ચૂંટણીઓના પરિણામ બાદ થી સમગ્ર દેશ ભર માં કર્ણાટક વિધાનસભા માં સરકાર ક્યાં પક્ષ ની બનશે તે અંગે ભારે અસમંજસ ની સ્થતિ નું નિર્માણ થયું હતું….
તે સમગ્ર બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ યેદુરપ્પા ને સી એમ બનાવી સપથવિધિ કરી લેતા દેશ ના રાજકારણ માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ..અને કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અલોકતાંત્રિક રીતે સરકાર બનાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ………
જેના વિરોધ માં આજ રોજ બપોરે ભરૂચ ના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભરૂચ જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો એ ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી વિરોધપ્રદશન કર્યું હતું ….તો બીજી તરફ યેદુરપ્પા ના પોસ્ટરો સળગાવવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું…

Share

Related posts

પંચમહાલ : મોરા પ્રાથમિક શાળામાં દાતાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!