Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક આજ રોજ સવાર ના સમયે સુરત તરફ થી કોલસી ભરી અંકલેશ્વર તરફ આવતી એક ટ્રક માં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો……….
આગ ની જ્વાળાઓ વચ્ચે ટ્રક સ્વાહ થઇ હતી તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો……જયારે ટ્રક માં આગ લાગવાની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…………..
Advertisement

Share

Related posts

ભરૂચ-૧ હજાર આપો મહિના સુધી રોકુ જ નહિ- ટ્રાફિક કોન્સ્ટેબલ-વચેતીયો અને એક રીક્ષા ચાલકનો વાયરલ વીડિયો-ટોક ઓફ ધી ટાઉન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.કિસાનોએ કેવી માંગણી કરી જાણો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!