Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુલન કાર્યક્રમ

Share

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુર્લન કાર્યક્રમ હેઠળ જિલ્લા રક્તપિત્ત કચેરી ભરૂચ જિલ્લાને સને ૨૦૧૯ સુધીમા રક્તપિત્ત મુક્ત કરવા માટે સહભાગી થવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે આજરોજ તા.૭/૬/૧૮ ના રોજ જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત અધિકારી ના વડાપણ હેઠળ મીટીગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીગમાં ડો.હીના ધ્રુવ જિલ્લા રક્તપિત્ત અધિકારી ભરૂચ દ્વારા હાજર રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓનાં વડાઓને રક્તપિત્ત રોગની નાબુદી માટે આ રોગ વિષેની માહિતી આપવામાં આવી તથા ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહભાગી થવા સમંતિ દર્શાવવામાં આવી.

Advertisement

Share

Related posts

ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે કાદવમાં ફસાયેલ વ્હેલ માછલી દરિયાઈ ભરતીના પાણીમાં તરતી કરાઈ

ProudOfGujarat

ઝઘડિયાની સાંઈકૃપા સોસાયટીમાં દિવાળીની રાત્રે જ તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં તથા રોકડ રૂપિયાનો હાથફેરો કર્યો.

ProudOfGujarat

દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી વડોદરા એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!