Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુલન કાર્યક્રમ

Share

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુર્લન કાર્યક્રમ હેઠળ જિલ્લા રક્તપિત્ત કચેરી ભરૂચ જિલ્લાને સને ૨૦૧૯ સુધીમા રક્તપિત્ત મુક્ત કરવા માટે સહભાગી થવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે આજરોજ તા.૭/૬/૧૮ ના રોજ જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત અધિકારી ના વડાપણ હેઠળ મીટીગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીગમાં ડો.હીના ધ્રુવ જિલ્લા રક્તપિત્ત અધિકારી ભરૂચ દ્વારા હાજર રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓનાં વડાઓને રક્તપિત્ત રોગની નાબુદી માટે આ રોગ વિષેની માહિતી આપવામાં આવી તથા ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહભાગી થવા સમંતિ દર્શાવવામાં આવી.

Advertisement

Share

Related posts

તિલકવાડાની ઉતાવડી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ન આવતા ક્લાસરૂમો ખુલ્યા નહિ, વિદ્યાર્થીઓએ બહાર બેસી ભણવું પડ્યું!

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં સ્ટોરેજમાં આગથી દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!