Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

Share

છોટાઉદેપૂર મા ગઇકાલે રાત્રે પડેલા વાવાઝોડા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ થી ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા હતા..ઓરસગં નદી મા નવા નીર ની આવક થી ગામ જનો મા ખુશી વ્યક્ત કરી હતી..
ઓરસગં નદી મા નવા નીર આવ્યા હોવા થી જે હાલમાં પાણી તંગી ચાલી રહી છે તેમા રાહત થાય તેમ છે .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સિઝન ના બીજા વરસાદ માં પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની* .

ProudOfGujarat

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના જુના દિવાનાં માર્ગ પર વચ્ચોવચ જોખમી વિજપોલ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!