Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

Share

તાજેતરમાં કુવૈતના રાજા નુ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી રાષ્ટ્રય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે. કુવૈત ના રાજા શેખ અલ અહેમદઅલ સબહ નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ રોડ પર સીએનજી રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત 

ProudOfGujarat

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર : જી.આઇ.ડી.સી.ની શ્રીનાથ કેમિકલ કંપની પર અજાણ્યા ત્રણ ઈસમોએ પથ્થર મારો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!