Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

Share

તાજેતરમાં કુવૈતના રાજા નુ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી રાષ્ટ્રય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે. કુવૈત ના રાજા શેખ અલ અહેમદઅલ સબહ નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં લીંબડી ચોક વિસ્તારમાં જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

ProudOfGujarat

ગાંધી જયંતી પહેલા તૈયાર નહીં થાય દાંડી મેમોરિયલ! : પીએમઓને અપાયો જવાબ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!