Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

Share

કોરોના મહામારીનાં આ સમય દરમિયાન વિધ્નહર્તા દેવ ગણેશજીને પણ કોરોનાનું વિધ્ન નડયું હોય તેમ તંત્ર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંધન કરનારાઓ સામે પગલાં ભરવા અંગે તંત્ર દ્વારા ચેતવણી સાથે લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે શુબ મુહૂર્તમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ભક્તોએ પોતાના નિવાસસ્થાન ખાતે કર્યું હતું. જેમાં ઘરનાં સભ્યો સિવાય કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. તેમ છતાં ભકતોએ ઉમંગ સાથે ગણેશજીની સ્થાપના કરી હતી. આ વર્ષે ગણેશજીની કોઈ શોભાયાત્રા, ડી.જે કે અન્ય કાર્યક્રમો યોજાયા ન હોવાના પગલે ભરૂચ પંથકમાં વિતેલા વર્ષોની જેમ સાર્વજનિક ઉમંગ કે ઉત્સાહ જણાતો ન હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોવિડ સ્મશાન સાથે દશાશ્વમેધ ઘાટનાં સ્મશાને પણ અગ્નિદાહ માટે લાગી લાઈનો…

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકારનાં કૃષિ બિલનાં વિરોધમાં જિલ્લાનાં ખેડુતો પણ જોડાયા, ભરૂચનાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર બીરબલની ખીચડીનો કાર્યક્રમ કર્યો..જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!