Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ  વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રાજકોટના ભાજપના આગેવાનની પ્રતિજ્ઞા..

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ સૂચિત સુધારા અંગે વિરોધ કરતું આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ભફલાના માર્ગ પર આવેલ જીનમાં મોટી આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!