Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ  વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ કંપનીમાં સીડી પરથી ચાર ઈસમો પટકાતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ટીમ ઇવેન્ટમાં ભારતને મળ્યો બ્રોન્ઝ, ટીમમાં બે સુરતી…

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટનો આદેશ ઉત્તરાયણની ઉજવણી પર કોઈ રોક લગાવવામાં નહીં આવે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!