Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ  વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વારાણસીમાં તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં લાગી આગ, ફાયર અને કર્મચારીઓ થયા દોડતા, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

બાવળા તાલુકામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને જન્મેલ દિકરીઓનું નન્હી પરી તરીકે સ્વાગત કરવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!