Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

સમગ્ર ગુજરાતમાં સહિત ભાવનગર જિલ્લામાં આગામી ૧૪ જુલાઈ એટલેકે આષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે શાંતિ નિમિત્તે યોજાય તે માટે સુરક્ષા નિમિત્તે એસ.પી, ડીવાયએસપી,રથયાત્રા સમિતિ ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સહિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. માં કમિટીની મુદત પૂરી થતા ચૂંટણી કરાવવા અંગે સંદીપસિંહ માંગરોલાએ કરી રજુઆત.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પી.એચ.સી. ની સ્ટાફ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

પંચમહાલ મા હવે શિવસેના સ્વચ્છતા અભિયાન ચલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!