Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

સમગ્ર ગુજરાતમાં સહિત ભાવનગર જિલ્લામાં આગામી ૧૪ જુલાઈ એટલેકે આષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે શાંતિ નિમિત્તે યોજાય તે માટે સુરક્ષા નિમિત્તે એસ.પી, ડીવાયએસપી,રથયાત્રા સમિતિ ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સહિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

મહુધામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

ઝઘડીયાની જીઆઇડીસીની ડીસીએમ કંપનીનાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પ્લાન્ટમાં કેમિકલ લીકેજથી સાત કામદારો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!