Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

સમગ્ર ગુજરાતમાં સહિત ભાવનગર જિલ્લામાં આગામી ૧૪ જુલાઈ એટલેકે આષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે શાંતિ નિમિત્તે યોજાય તે માટે સુરક્ષા નિમિત્તે એસ.પી, ડીવાયએસપી,રથયાત્રા સમિતિ ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સહિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલ ખાતે બંદિવાનો માટે HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશે જાગૃતતા, સ્ક્રેનીંગ અને સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : માંડવી આમખુટા રાત્રી રોકાણ બસ ફરી ચાલુ કરવા માંગ કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1414 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!