Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા.

Share

દેશભરમાં હજારો લોકો બાબા અમરનાથ યાત્રા દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા તલોદ્રા ગામમાંથી અમરનાથ જતા સૌપ્રથમ આ યુવાનો માટે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા બાબા અમરનાથ ના નારાથી સમગ્ર ગામ ગુંજી ઉઠીયુ હતું યાત્રા માં નિકેશ મોદી. ધર્મેશ વાળંદ. સતીશ ચૌહાણ. હર્ષદ પરમાર .કમલેશભાઈ રાવલ. રાકેશભાઈ રાવલ તેના પરિવારજનો ગતરોજ રવાના કરવા માટે પ્રાર્થનાઓ કરી હતી.પરિવારના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ગ્રામજનોએ પણ શુભેચ્છા પાઠવી હતી

Advertisement

Share

Related posts

વડોદરા : સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ વહન અને સંગ્રહના ૧૨૬ કેસો ઝડપી રૂ.૨.૪૩ કરોડથી વધુ રકમની ખનિજ ખાતાએ કરી વસુલાત.

ProudOfGujarat

વિપક્ષે યશવંત સિંહાને ત્રણ મોટા કારણોથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા.

ProudOfGujarat

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!