Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા તાલુકાના દિહોર ગામે ખુટીયાનો આતંક એક વ્યક્તિ નુ મોત.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા તાલુકાના દિહોરમાં ખુટીયાનો આતંક બેફામ બનેલા ખુટીયા એ ગામનાં એક વૃધ્ધને અડફેટે લેતા મોત દુલાભાઈ મોહનભાઈ પાગળ ઉ.વ.૫૫ નુ મોત નિપજ્યું પી.એમ.માટે તળાજા હોસ્પિટલ ખસેડયા ગયકાલે પણ એક યુવાન ને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના કમાન્ડ વિસ્તારમાં પાનમ સિંચાઈ યોજનાનુ પાણી આપવા સી.એમ. ને APMC ના ચેરમેનની રજુઆત.

ProudOfGujarat

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સ્વિપ અંર્તગત EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!