Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા તાલુકાના દિહોર ગામે ખુટીયાનો આતંક એક વ્યક્તિ નુ મોત.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા તાલુકાના દિહોરમાં ખુટીયાનો આતંક બેફામ બનેલા ખુટીયા એ ગામનાં એક વૃધ્ધને અડફેટે લેતા મોત દુલાભાઈ મોહનભાઈ પાગળ ઉ.વ.૫૫ નુ મોત નિપજ્યું પી.એમ.માટે તળાજા હોસ્પિટલ ખસેડયા ગયકાલે પણ એક યુવાન ને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં લુવારા ગામ ખાતે નવીનગરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

ProudOfGujarat

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભરૂચ અખોડ ગામના સરપંચની પસંદગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!