Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા તાલુકાના દિહોર ગામે ખુટીયાનો આતંક એક વ્યક્તિ નુ મોત.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા તાલુકાના દિહોરમાં ખુટીયાનો આતંક બેફામ બનેલા ખુટીયા એ ગામનાં એક વૃધ્ધને અડફેટે લેતા મોત દુલાભાઈ મોહનભાઈ પાગળ ઉ.વ.૫૫ નુ મોત નિપજ્યું પી.એમ.માટે તળાજા હોસ્પિટલ ખસેડયા ગયકાલે પણ એક યુવાન ને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈ ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

ભરૂચ: કાવી પોલીસ સ્ટેશનની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!