Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

લીંબડી બી.આર.સી ભવન ખાતે શિક્ષકસંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!