Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લામાં રહેતા વલ્ડકપ જીતનાર બ્લાઇન્ડ ક્રિકેટરને કોરોનકાળમાં ખાવા માટે ફાફા!..

ProudOfGujarat

ભરુચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતૂરિયા ગામની સીમમાં નદીનાં કિનારે ગેસ બોટલો અને પીકઅપ જીપ મૂકી કોઈક ચોરો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા સ્નેહમિલન સંમેલન યોજાયું,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!