Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

વડોદરામાં અર્થોપાર્જન માટે આવેલા શ્રમયોગીઓ મતદાન કરવા વતન જશે.

ProudOfGujarat

સુરતમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતા ઝેરી અસરથી 6 મજૂરોનાં મોત.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની ત્રીજી યાદી આપે કરી જાહેર, જાણો કોણે મળ્યું સ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!