Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનો ગુંજારવ ખીલ્યો…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી સાયન્સ કોલેજ T.Y.Bsc માં હેતલ વસાવાએ 73.60 ટકા મેળવી ત્રીજા ક્રમે પાસ થઈ વસાવા સમાજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે મંદિર તોડવા બાબતે કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે બોલાચાલી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!