Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતમાં ભારે વરસાદના પગલે રાજ્યના વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આફતના સમયે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, હોમ, આરોગ્ય, માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓને રાહત કાર્યમાં જોડી દેવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોને પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અલવિદા કોમરેડ… લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું ૮૯ વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!