Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓ એન જી સી દ્વારા જરૂરીયાતમંદોને ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરી આંબેડકર જયંતી મનાવાઇ .

Share

 

અંક્લેશ્વર ઓ એન જી સી દ્વારા આંબેડકર જ્યંતિ નિમિતે જરૂરિયાતમંદોને વિવિધ ચિજ્વ્સ્તુઓ વિતરણ કરાયુ.

Advertisement

ઓ એન જી સી ,એસ સી ,એસ તી સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકની જન્મજ્યંતિ અનોખિ રિતે ઉજવવામાં આવી  અંક્લેશ્વરની આસપાસના  ગામોમાં જરૂરિયાતમંદ વિધથીઓ, મહિલઓ વિવિધ ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. એસ સી, એસ તી સેલના નિતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિધાથિઓ લેપતોપ,સ્કુલ બેગ,યુનિફ્રોમઁ ,નોટબુક,તથા મહિલાઓને સિવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડૉ ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી.


Share

Related posts

ભરૂચમાં ચકચારી લૂંટ, અપહરણ અને મારમારીની ઘટનામાં ફરાર થયેલ અન્ય બે આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવ્યા, ઉતરાયણના દિવસે બની હતી ઘટના

ProudOfGujarat

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના 25 એપ્રિલે ખુલશે કપાટ

ProudOfGujarat

ડિલિવરીના મોટા બિલ અંગે પરિવાર અને હોસ્પિટલ વચ્ચે સમાધાન કરાવી નવજાત બાળક અને માતાનું પરિવાર સાથે મેળાપ કરાવતી અભયમ ૧૮૧ ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!