Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

Share

 

(કાર્તિક બાવીશી ) ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડસની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,000 કરોડને પાર થઈ.

ProudOfGujarat

દહેજ પંથકની કંપનીમાં કોન્ટ્રાક્ટર પાસે બાર આઇફોન અને એક મેકબુકની લાંચની ચર્ચા

ProudOfGujarat

ઝગડીયા તાલુકા ના તેજપોર ગામ ની મેઈન કેનાલ ની અંદર થી દુમાલા વાઘપુરા ગામના યુવાનની લાશ મળતા ચકચાર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!