Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

Share

 

(કાર્તિક બાવીશી ) ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના માતર ગામમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

ProudOfGujarat

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

નડીયાદ : પોતાના ઘરમાં દવાખાનુ ખોલીને એલોપેથીક તબીબી પ્રેક્ટીસ કરતા ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!