Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

Share

આજરોજ વહેલી સવારે છત ધરાશાયી થયાની ઘટના બનતા અફડાતફડી સર્જાઈ હતી જોકે કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી. આ બિલ્ડીંગ અંકલેશ્વરના બિલ્ડર કિશોર પરમાર દ્વારા વર્ષ 2000 માં બનવવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષની આઠ જેટલી દુકાનની છત ધરાશાય થતા શોપિંગ કોમ્પ્લેક્ષની તમામ દુકાનોના ધંધા રોજગાર પર અસર પડી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે પત્રકારો અને ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ….

ProudOfGujarat

ભરૂચ-બીટીપીના છોટુ વસાવાના પરિવારનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું.

ProudOfGujarat

સોમનાથનો સુવર્ણયુગઃ આજે PM મોદી કરશે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!