Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

Share

આજરોજ વહેલી સવારે છત ધરાશાયી થયાની ઘટના બનતા અફડાતફડી સર્જાઈ હતી જોકે કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી. આ બિલ્ડીંગ અંકલેશ્વરના બિલ્ડર કિશોર પરમાર દ્વારા વર્ષ 2000 માં બનવવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષની આઠ જેટલી દુકાનની છત ધરાશાય થતા શોપિંગ કોમ્પ્લેક્ષની તમામ દુકાનોના ધંધા રોજગાર પર અસર પડી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

રાજપીપળામાંથી એરપોર્ટ હટી જવાના એઘણના પગલે વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો વિષય.

ProudOfGujarat

રાજપીપળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ૨૨ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!