Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

Share

આજરોજ વહેલી સવારે છત ધરાશાયી થયાની ઘટના બનતા અફડાતફડી સર્જાઈ હતી જોકે કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી. આ બિલ્ડીંગ અંકલેશ્વરના બિલ્ડર કિશોર પરમાર દ્વારા વર્ષ 2000 માં બનવવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષની આઠ જેટલી દુકાનની છત ધરાશાય થતા શોપિંગ કોમ્પ્લેક્ષની તમામ દુકાનોના ધંધા રોજગાર પર અસર પડી હતી.

Advertisement

Share

Related posts

કૌભાંડી નિરવ મોદીની સચીન સેઝમાં સીઝ થયેલી 230 કરોડની જ્વેલરીની વેલ્યુ માત્ર 20 કરોડ: ઇડીના અધિકારી ચોંકી ઉઠ્યા..

ProudOfGujarat

શ્રીજી વિસર્જન યાત્રા પાચંબત્તી વિસ્તાર માથી સરૂ થસે…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!