Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

Share

Advertisement
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ફાંટાતળાવ વિસ્તારમાં આવેલ મંદિર પાસે મોડી રાત્રીના સમયે એક જર્જરિત મકાન ધરાશાય થતા 2 લોકો ફસાયેલ હતા …જેમાં ફસાયેલ લોકોને બચાવવા જતા કાટમાળ ધરાશાયી થતા કુલ 5 લોકો ઘટનામાં દબાયા હતા….
જ્યારે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં થતા ફસાયેલ તમામ ને પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક યુવાનોની મદદ થી કલાકો ના  રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. જ્યારે મકાન ધરાસાય ની ઘટનામાં કાટમાળ માં દબાયેલા  આશરે ૨૦ વર્ષીય યુવતી નું મોત નીપજ્યું હતું…..જ્યારે અન્ય ચાર લોકો સારવાર હેઠળ ખસેડાયા હતા..
મોડી રાત્રીના સમયે અચાનક બનેલી મકાન ધરાસાય ની ઘટના ના પગલે પંથક માં ખળભળાટ મચી જવા પામ્યો હતો ..તેમજ ઘટના બાદ ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો…..

Share

Related posts

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટીમાંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!