GujaratFeaturedINDIAનર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો -ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ઘટાડો…. by ProudOfGujaratJuly 24, 20180234 Share જાણવા મળ્યા મુજબ સરદાર સરોવર ડેમ માં ઉપરવાસમાંથી 4450 ક્યુસેક પાણીની આવક અને જાવક 4742 થતા હાલ સરદાર સરોવર ડેમની સપાટી 111.25 મીટર-દરરોજ 1 સિમીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે…. Advertisement Share