Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

Share

ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજ ના લોકો અને અગ્રણીઓએ આપેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ આગામી ૨૨ ઓગસ્ટ ના રોજ બકરી ઈદ નો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલ પશુઓ જેવા કે ઘેટાં.બકરા.પાડાંઓ ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માંથી કુરબાની માટે આવતા હાઇવે ઉપર વાહનો ને રોકીને પશુઓને કહેવાતા ગૌ રક્ષકો કાયદા હાથમાં લઈને આ પશુઓને દાદાગીરી થી પોતાની માલિકીના સમજીને ગેરકાયદેસર બની બઠેલાં ગૌ રક્ષકો ટ્રકના દ્રાઇવરો તથા આ પશુઓના માલિકોને ગેરકાયદેસર રીતે રીતે કાયદો હાથ માં લઇ માર મારે છે..અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવી ગુન્હો કરે છે…
આજ પ્રકાર ની ઘટના રાજસ્થાન ના અલવર શહેરમાં દુધાળી ગાયો લઈને જતા બે મુસ્લિમ યુવાનો.અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લેભાગુ કહેવાતા ગૌ રક્ષકોએ આ લોકોને આંતરિક તેમના ઉપર ઘાટકી હુમલો કરેલો છે.તેમ આજે આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું…

Share

Related posts

ભરૂચની રોજગાર કચેરી બહાર યુવા કોંગ્રેસ દ્વારા રાજય સરકારની યુવાઓને રોજગાર આપવાની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

વરેડિયા હાઇવે ઉપર અજાણ્યા ફોરવ્હીલ ની ટક્કરે પદયાત્રા એ નીકળેલાં દંપતીનું મોત

ProudOfGujarat

ભરૂચ : ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!