Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

Share

ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજ ના લોકો અને અગ્રણીઓએ આપેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ આગામી ૨૨ ઓગસ્ટ ના રોજ બકરી ઈદ નો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલ પશુઓ જેવા કે ઘેટાં.બકરા.પાડાંઓ ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માંથી કુરબાની માટે આવતા હાઇવે ઉપર વાહનો ને રોકીને પશુઓને કહેવાતા ગૌ રક્ષકો કાયદા હાથમાં લઈને આ પશુઓને દાદાગીરી થી પોતાની માલિકીના સમજીને ગેરકાયદેસર બની બઠેલાં ગૌ રક્ષકો ટ્રકના દ્રાઇવરો તથા આ પશુઓના માલિકોને ગેરકાયદેસર રીતે રીતે કાયદો હાથ માં લઇ માર મારે છે..અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવી ગુન્હો કરે છે…
આજ પ્રકાર ની ઘટના રાજસ્થાન ના અલવર શહેરમાં દુધાળી ગાયો લઈને જતા બે મુસ્લિમ યુવાનો.અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લેભાગુ કહેવાતા ગૌ રક્ષકોએ આ લોકોને આંતરિક તેમના ઉપર ઘાટકી હુમલો કરેલો છે.તેમ આજે આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું…

Share

Related posts

સુરેન્દ્રનગર: લીંબડી નિમબાર્ક મોટા મંદિર ખાતે થી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને સન્માનિત કરાયા

ProudOfGujarat

ગોધરા માં રસ્તે રખડતા પશુની સમસ્યા થી નાગરિકો તહિમામ્ પશુપાલકો સામે પગલાં ની માંગ

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!