Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

Share

 

જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ માં અંદાજીત ૩૫ થી વધુ લોકો સવાર હતા..

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

ProudOfGujarat

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

ProudOfGujarat

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!