Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

Share

-અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે ઘણા સમયથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ ગંભીર હાલતમાં પડી હતી… આ ગણેશજીની પ્રતિમા વેચાન અર્થે કોઈ વેપારી લાવ્યો હોય અને પછી તેને ત્યાં છોડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું જેની જાણ થતાં જ અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા યુવાનો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી ટેમ્પો બોલાવી અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદી કિનારે વિસર્જન કરાવી માનવતાની ફરજ નીભાવી હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

ProudOfGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા.

ProudOfGujarat

મોસાલી પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!