Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

Share

-અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે ઘણા સમયથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ ગંભીર હાલતમાં પડી હતી… આ ગણેશજીની પ્રતિમા વેચાન અર્થે કોઈ વેપારી લાવ્યો હોય અને પછી તેને ત્યાં છોડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું જેની જાણ થતાં જ અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા યુવાનો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી ટેમ્પો બોલાવી અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદી કિનારે વિસર્જન કરાવી માનવતાની ફરજ નીભાવી હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉછાલી ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા યુ.પી.એલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આઈટીઆઈ મીડ કેપ ફંડ એનએફઓમાં રૂ. 228 કરોડથી વધુ મેળવ્યા.

ProudOfGujarat

ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!