Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

Share

-અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે ઘણા સમયથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ ગંભીર હાલતમાં પડી હતી… આ ગણેશજીની પ્રતિમા વેચાન અર્થે કોઈ વેપારી લાવ્યો હોય અને પછી તેને ત્યાં છોડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું જેની જાણ થતાં જ અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા યુવાનો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી ટેમ્પો બોલાવી અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદી કિનારે વિસર્જન કરાવી માનવતાની ફરજ નીભાવી હતી…..

Advertisement

Share

Related posts

સુરતના માનસિક અસ્થિર બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

અમદાવાદ : ઓનલાઇન મિત્રતા કેળવી યુવતીએ બિલ્ડર પાસે વેપારના નામે 62 લાખ પડાવ્યા, 5 પૈકી એકની ધરપકડ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!