Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

Share

-અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે ઘણા સમયથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ ગંભીર હાલતમાં પડી હતી… આ ગણેશજીની પ્રતિમા વેચાન અર્થે કોઈ વેપારી લાવ્યો હોય અને પછી તેને ત્યાં છોડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું જેની જાણ થતાં જ અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા યુવાનો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી ટેમ્પો બોલાવી અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદી કિનારે વિસર્જન કરાવી માનવતાની ફરજ નીભાવી હતી…..

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લામાં ૧૫૦ મી ગાંધી જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ સ્થાનો ઉપર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો પણ યોજાયા હતા….

ProudOfGujarat

ખેડા : રાસ્કા, વાંઠવાળી અને માંકવા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કરાયું ખાતમૂર્હુત.

ProudOfGujarat

વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે સંપાદિત જમીનના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું રણસીંગુ ફુક્યું.જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!