Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુંદલાવ ડીજીવીસીએલની કામગીરી કામચોર ,સ્ટાફની બદલી જ યોગ્ય નિરાકરણ !ગુંદલાવ ડીજીવીસીએલમાં આવતા લોકોનો પોકાર “હું વગદાર નથી એ મારો વાંક ?”

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં આવેલ ગુંદલાવ તેમજ આસપાસના ગામોમાં ગુંદલાવ ડીજીવીસીએલના કર્મચારીની કામચોર નીતિથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે લોકો પણ કહે છે આવા નમાલા કર્મચારીની બદલી કરો તો જ લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે  પણ કરશે  કોણ તે મોટો પ્રશ્ન છે દેશના પ્રધાનમંત્રી દેશને લાઈટ મળે તે માટે અનેક યોજના લાવ્યા છે પણ ગુંદલાવ ડીજીવીસીએલના કર્મચારી આ યોજના પર કામચોરની નીતિથી પાણી ફેરવે છે તેવી ચર્ચા છે ગુંદલાવ ડીજીવીસીએલની ઓફિસ પર અનેક વખત લોકોએ રજૂઆત કરી છે પણ નપાણીયું તંત્ર હજુ સુધી કોઈ રસ્તો ગોતી શક્યું નથી કેમ ? ગુંદલાવ ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો ગુંદલાવ ઓફિસ પર મોરચો લાવશે તેવી પણ ચર્ચા છે અને ત્યા ઉપવાસ પણ કરે તેવી પણ ચર્ચા છે જોવાનું એ રહેશે કે તંત્ર શુ કરે છે જયારે લોકોમાં ચર્ચા છે કે શુ અમે વગદાર નથી એ અમારો વાંક છે

Advertisement

Share

Related posts

ભરૂચ BJP દ્વારા 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયત માટે ઉમદેવારોની યાદી જાહેર…

ProudOfGujarat

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

માણસ સધ્ધર થાય એ યોગ્ય પરંતુ સધ્ધર થયા પછી અધ્ધર થાય એ અયોગ્ય છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!