Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”ભરૂચ ના સ્ટેશન ખાતે યોજાયો હતો……

Share

:-ગુજરાત રાજ્ય સફાઈ કામદાર યુનિયન દ્વારા ગત સાંજે ભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”યોજવામાં આવ્યો હતો……
રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબ અમર રહો.જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સ્લોગનો વચ્ચે લોકસભા ના ખરડા નો આવકાર સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા…..

Share

Related posts

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસેની આમલાખાડીમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

નર્મદાના કોમર્શિયલ સેન્ટરો ઉપર નાઇટવિઝન તથા હાઇડેફીનેશનવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!