Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

Share

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ભારે હોનારત સર્જાઈ છે.જેમાં જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી  મૃત્યુઆંક 82 થયો છે..ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…તેમજ ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી…રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7ની તીવ્રતા નોંધાઈ હતી..ભૂકંપનું કેન્દ્રબિંદુ આઈલેન્ડ હોવાનું સામે આવ્યું છે..હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે….

Advertisement

Share

Related posts

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

અંકલેશ્વરના રામકુંડ ખાતે રામનવમી ની શ્રધ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર ટેક્સટાઇલ કંપની માં લાગી આગ…જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!