Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

Share

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ભારે હોનારત સર્જાઈ છે.જેમાં જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી  મૃત્યુઆંક 82 થયો છે..ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…તેમજ ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી…રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7ની તીવ્રતા નોંધાઈ હતી..ભૂકંપનું કેન્દ્રબિંદુ આઈલેન્ડ હોવાનું સામે આવ્યું છે..હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જુના કાંસિયા ખાતે બાઈક ચાલક પર અજાણ્યા ઈસમોનો હુમલો.

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલ્ટી મારતા 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, કંપની પરથી રૂમ પર જતા કામદારોને નડ્યો અકસ્માત

ProudOfGujarat

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!