Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

Share

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ભારે હોનારત સર્જાઈ છે.જેમાં જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી  મૃત્યુઆંક 82 થયો છે..ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…તેમજ ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી…રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7ની તીવ્રતા નોંધાઈ હતી..ભૂકંપનું કેન્દ્રબિંદુ આઈલેન્ડ હોવાનું સામે આવ્યું છે..હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે….

Advertisement

Share

Related posts

જંબુસર : પી.આઈ ફાઉન્ડેશનના સહયોગથી પી.એચ.સી ટંકારી ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતનું પુરાંતલક્ષી બજેટ મંજુર કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!