Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

Share

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મંદિરો હવે સહી સલામત રહ્યા નથી.તસ્કરો આવા મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.જેથી ભક્તોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.જેમ કે કામરેજ તાલુકાના દેલાડ ગામમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાનપેટી તોડી ૧૦ થી ૧૫ હાજર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી.આ બનાવના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય ગઈ છે અને હવે દેવસ્થાનકો પણ સુરક્ષિત રહ્યા નથી તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે થયેલ લૂંટનાં બનાવનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો કરનારા વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!