Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે-ડેમમાં પાણીની આવક 4167 ક્યુસેક, તેમજ જાવક 2760 ક્યુસેક

થતા હાલ ડેમની સપાટી 110.97 મીટર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..મધ્યપ્રદેશમાં થયેલ સામાન્ય વરસાદને કારણે સપાટીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે….

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા નજીક ફોર વ્હીલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત.

ProudOfGujarat

જાણો રતન તળાવના કાચબાઓની કેવી રીતે તંત્રીક વિધી માટે કરાતી તસ્કરી

ProudOfGujarat

યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર તરફ રવાના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!