Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે-ડેમમાં પાણીની આવક 4167 ક્યુસેક, તેમજ જાવક 2760 ક્યુસેક

થતા હાલ ડેમની સપાટી 110.97 મીટર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..મધ્યપ્રદેશમાં થયેલ સામાન્ય વરસાદને કારણે સપાટીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે….

Advertisement

Share

Related posts

વડોદરામાં મિશન ક્લિન અભિયાનમાં 5377 વિદ્યાર્થીઓએ નશા મુક્ત બનવા ઓનલાઇન શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!